અમરેલીના સાવરકુંડલાના મિતિયાળા અને સાકરપરાના આસપાસના ડુંગરાળ વિસ્તારમાં આગ લાગી હતી. રેવન્યું વિસ્તારમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગને કાબુમાં લેવા સ્થાનિક તંત્રએ પ્રયાસો હાથ ધર્યા હતા.

તો મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સિંહના રહેઠાણ આસપાસના વિસ્તારમાં આગ લાગતા તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સુરેન્દ્રનગર/ રાજપરા ગામે વહેલી સવારે ખુલ્લા કુવામાં દિપડો ખાબક્યો, સાત કલાકની મહેનત બાદ હેમખેમ કાઢ્યો
- શિક્ષક ભરતીમાં 2018ના ઉમેદવારોને ભરતીથી વંચિત રખાતા ગાંધીનગર કલેક્ટરને લખ્યો પત્ર
- ભારતીય પોસ્ટ (India Post)વિભાગમાં 10મુ પાસ લોકો માટે શરૂ થઈ છે ભરતી, અહીં જાણો સેલેરી અને અરજી કરવા માટે ડિટેલ
- કેવડિયા જતી વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આણંદમાં આપ્યું, સરદાર પટેલના પરિવારજનો પણ રહ્યા હાજર
- અમરેલી/ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ડી.કે.રૈયાણીની વરણીમાં કોંગ્રેસી કાર્યકરો માસ્ક લગાવવાનું ભૂલી ગયા