GSTV
NIB

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે જૂનાગઢમાં કર્યું લોકાર્પણ અને ખાતમુર્હત, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પર ભાર મુક્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ જૂનાગઢની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ એપીએમસી ખાતે કિસાન ભવનનું લોકાર્પણ કર્યુ હતુ. અમિત શાહે અંદાજીત 8 કરોડના ખર્ચે તૈયાર થયેલ કિસાન ભવન, નવા શેડ, ખેડૂત કેન્ટીન, આરામ ગૃહનું લોકાર્પણ કર્યુ હતુ, તો સાથે જ સક્કરબાગમા ઓર્ગેનિક મોલનું ભૂમિ પૂજન કર્યુ હતુ.. સક્કરબાગ પાસે સૌરાષ્ટ્ર સિલિકેટ નામે જાણીતી જગ્યામાં 3764 ચોરસ મીટરમાં પ્રાકૃતિક કૃષિ બજારનું બનતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેત પેદાશનું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે. આમ, પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળશે.લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન તેઓ પ્રાકૃતિક કૃષિ પર ભાર મુક્યો હતો.

Related posts

છેતરપિંડી મામલે ઠગબાજની પત્ની ઝડપાઈ, જંબુસરમાંથી ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ

pratikshah

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર, એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવાશે

pratikshah

અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર, દેશમાં ચાલી રહ્યો છે મિત્રકાળ

pratikshah
GSTV