ભારતીય વાયુ સેનાના બે લડાકુ વિમાન ક્રેસ થયા છે. સુખોઈ 30 અને મિરાજ 2000 બંને સામ સામે અથડાતા વિમાન ક્રેશ થયા છે. બંને પાયલટ ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મધ્ય પ્રદેશના મુરૈનામાં આ દુર્ઘટના બની છે. અભ્યાસ દરમિયાન બંને વિમાન ટકરાયા હતા. વાયુ સેનાના 2 વિમાૈનો ક્રેસ થયા છે. હાલમાં રાહત બચાવ કામગીરી ચાલુ છે.

શનિવારે સવારે મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે. જેમાં એરફોર્સના બે લડાકુ વિમાન સુખાઈ-30 અને મિરાજ 2000 દુર્ઘટનાગ્રસ્ત થયા છે. સૂચના મળતાં જ બચાવ રાહત દળ પહોંચી ગયું છે. બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ઉડાન ભરી હતી. જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો. જેટ વિમાન સવારે સાડા પાંચ કલાકે દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. બંને પાયલટને સુરક્ષિત બહાર કઢાયા છે.
#MadhyaPradesh મુરેનામાં એરફોર્સના 2 પ્લેન ક્રેશ..Su-30 અને મિરાજ 2,000 ક્રેશ થયા#MadhyaPradesh #planecrash #trend #LatestNews pic.twitter.com/sme7w50tvg
— GSTV (@GSTV_NEWS) January 28, 2023
#WATCH मध्य प्रदेश के मुरैना के पास एक सुखोई-30 और मिराज 2000 विमान दुर्घटनाग्रस्त हो गए। खोज और बचाव अभियान शुरू किया गया। दोनों विमानों ने ग्वालियर एयरबेस से उड़ान भरी थी, जहां अभ्यास चल रहा था। pic.twitter.com/ubH8CBEHpl
— ANI_HindiNews (@AHindinews) January 28, 2023
આ સિવાય રાજસ્થાનના ભરતપુરમાં મોટી દુર્ઘટના થઈ છે. પિંગોરા રેલવે સ્ટેશન પાસે વાયુ સેનાનું એક વિમાન ક્રેશ થયું છે. ક્રેશ પ્લેનમાં આગ લાગી ગઈ છે. આ ફાઈટર જેટે આગરાથી ઉડાન ભરી હતી. પોલીસ અને પ્રશાશન ટીમ હાલમાં ત્યાં ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર
- માંડવીના દરિયા કિનારે નબીરાઓના ગાડીઓના સ્ટન્ટ, વીડીયો થયો વાયરલ
- જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ
- અલ્લુ અર્જૂનના ફેન્સને મળવા જઈ રહી છે મોટી સરપ્રાઈઝ, આ દિવસે રીલિઝ થવા જઈ રહ્યું છે પુષ્પા 2 નું ટીઝરઃ જોઈ લો પોસ્ટર