અમદાવાદની એચએલ કોલેજમાં એચએલ રિયુનિયને છઠ્ઠા વર્ષે સ્મેશિંગ સેવન ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. એચએલમાં ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક બોડી ફોર્મ કરી અને તે બોડી ક્રિકેટના ડેવલોપમેન્ટ માટે કામ કરી રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલ અને પૂર્વ કેપ્ટન કિરાટ દામાણી પણ છે.

બે દિવસ ચાલનારી સ્મેશિંગ સેવન ટૂર્નામેન્ટની ચેરિટી થકી ટૂર્નામેન્ટથી આર્થિક રીતે નબળા પરિવારના ટેલેન્ટેડ બાળકોના કરિયર માટે સપોર્ટ કરવામાં આવે છે. જે બાળકો પાસે ટેલેન્ટ છે, પરંતુ તે આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે કોચિંગ કે ક્રિકેટના સાધનો ખરીદી શકતા નથી તેવા બાળકોને એડોપ્ટ કરવામાં આવે છે.

દર વર્ષે આ ટૂર્નામેન્ટનું આયોજન થાય છે અને એચએલ કોલેજમાંથી પાસઆઉટ થયેલા અને ગુજરાતની ટીમને રિપ્રેસેન્ટ કરનાર ક્રિકેટર્સ આ ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા છે.
READ ALSO
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ
- Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ
- કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતના પગલે ટ્રેનની સેફ્ટી સિસ્ટમ કવચ સામે સવાલ, સિસ્ટમે કામ ન કર્યું કે હતી જ નહીં
- Odisha Train Accident / ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીએમ મોદી અને રેલમંત્રીએ કરી સહાયની જાહેરાત, આવતીકાલે રેલ્વેમંત્રી લેશે મુલાકાત