અમદાવાદ શહેરમાં તંત્રની ભૂલથી કોરોના વધી શકે છે. કોવિડ ટેસ્ટ વગર મુસાફરો શહેરમાં આવી રહ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે.

અમારી ટીમે કાલુપુર રેલવે સ્ટેશનની તપાસ કરી લોકો સામેથી આવે ટેસ્ટ માટે આવે તોજ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટ કરાવવા ફરજીયાત નથી પણ મરજિયાત છે. જો કોરોના સંક્રમણ વધશે તો તેનું જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રોજની ૬૦ ટ્રેનો પસાર થાય છે. જેમાં હજારો લોકો મુસાફરી કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ઓનલાઈન ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે RTGS, જાણો તેનાં પાંચ ફાયદાઓ
- બાઇકર દુરૈયા તપિયા 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઈડ, 13 રાજ્યોના 4500 ગામની કરશે મુસાફરી
- સરકાર કાલે રજુ કરશે 125 રૂપિયાનો સિક્કો, જાણો કેવો દેખાશે અને શું છે કારણ…
- તમારા કામનું/ 1 ફેબ્રુઆરીથી જનતાને મળશે રાશનની હોમ ડિલીવરી, શરૂ થઇ આ ખાસ સુવિધા
- આનંદો/ ખુલ્લા મેદાનમાં યોજાતા લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત, રૂપાણી સરકારની મોટી જાહેરાત