GSTV
Ahmedabad Trending ગુજરાત

ખાસ વાત! અમદાવાદ શહેરની કેનાલોની કાયા પલટાશે, 150 કરોડ઼નાપ્રોજેક્ટ પર કરશે તંત્ર કામ

અમદાવાદ શહેરની કેનાલોની કાયાપલટાશે, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરમાં આવેલી વર્ષો જુની પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ અને પશ્ચિમની ગોતા-ગોધાવી કેનાલ બંધ કરી ડેવલપમેન્ટ કરવાનો મહાપાલિકાએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ગોતા-ગોધાવી કેનાલનું અંદાજે 10 કિલોમીટર જેટલું બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે રૂપિયા 150 કરોડના પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. 

ગંદકી દૂર કરવા સૂચના આપવામાં આવી

આ સાથે ખારી કટ કેનાલમાં જ્યાં કામગીરી હજુ ચાલુ થઈ નથી ત્યાં ગંદકી જોવા મળે છે ત્યારે આ ગંદકી દૂર કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેશનના મશીનરી નો ઉપયોગ કરીને આ ગંદકી દૂર કરાશે.

READ ALSO

Related posts

Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યા

Siddhi Sheth

ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન

Padma Patel

શિયાળામાં આદુનો હલવો ખાવાથી મળે છે આ 5 સ્વાસ્થ્ય લાભ, આજે જ આહારમાં કરો સામેલ

Hina Vaja
GSTV