GSTV
Ahmedabad Trending ગુજરાત

ખાસ વાત! અમદાવાદ શહેરની કેનાલોની કાયા પલટાશે, 150 કરોડ઼નાપ્રોજેક્ટ પર કરશે તંત્ર કામ

અમદાવાદ શહેરની કેનાલોની કાયાપલટાશે, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરમાં આવેલી વર્ષો જુની પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ અને પશ્ચિમની ગોતા-ગોધાવી કેનાલ બંધ કરી ડેવલપમેન્ટ કરવાનો મહાપાલિકાએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ગોતા-ગોધાવી કેનાલનું અંદાજે 10 કિલોમીટર જેટલું બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે રૂપિયા 150 કરોડના પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. 

ગંદકી દૂર કરવા સૂચના આપવામાં આવી

આ સાથે ખારી કટ કેનાલમાં જ્યાં કામગીરી હજુ ચાલુ થઈ નથી ત્યાં ગંદકી જોવા મળે છે ત્યારે આ ગંદકી દૂર કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેશનના મશીનરી નો ઉપયોગ કરીને આ ગંદકી દૂર કરાશે.

READ ALSO

Related posts

સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો

Hardik Hingu

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

અમદાવાદ / રાઘવ ફાર્મમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરાયો, લોકોએ ખુરશીને છત્રી બનાવી

Hardik Hingu
GSTV