અમદાવાદ શહેરની કેનાલોની કાયાપલટાશે, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરમાં આવેલી વર્ષો જુની પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ અને પશ્ચિમની ગોતા-ગોધાવી કેનાલ બંધ કરી ડેવલપમેન્ટ કરવાનો મહાપાલિકાએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ગોતા-ગોધાવી કેનાલનું અંદાજે 10 કિલોમીટર જેટલું બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે રૂપિયા 150 કરોડના પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

ગંદકી દૂર કરવા સૂચના આપવામાં આવી
આ સાથે ખારી કટ કેનાલમાં જ્યાં કામગીરી હજુ ચાલુ થઈ નથી ત્યાં ગંદકી જોવા મળે છે ત્યારે આ ગંદકી દૂર કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેશનના મશીનરી નો ઉપયોગ કરીને આ ગંદકી દૂર કરાશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો