NCRBના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, ખેડૂતો કરતાં ખેતમજૂરોની આત્મહત્યાઓમાં થયો વધારો
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના રિપોર્ટ અનુસાર, 2018 અને 2022 વચ્ચે ભારતમાં ખેતી સાથે સંકળાયેલા લોકોની આત્મહત્યામાં સતત વધારો થયો છે. તેમાં એકમાત્ર અપવાદ વર્ષ...