અફઘાનિસ્તામાં અમેરિકાની સેનાની વાપસીમાં હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે.. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કને એલાન કર્યું છે કે અફઘાનિસ્તામાં હવે અમેરિકાના માત્ર 300 લોકો બચ્યા છે… તેમને પણ સુરક્ષિત રીતે અફઘાનિસ્તાનમાંથી પરત લાવવામાં આવશે.. અમેરિકાના રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સલીવને કહ્યું કે તાલિબાન 31 ઓગષ્ટ બાદ પણ લોકોને અફઘાનિસ્તાન છોડીને જવા દેશે.. તાલિબાને અમને વાયદો કર્યો છે.
અફઘાનિસ્તાનમાં હવે માત્ર ૩૦૦ અમેરીકન નાગિરક

- અફઘાનિસ્તાનમાં હવે માત્ર ૩૦૦ અમેરીકન નાગિરક: યુએસ
- ૩૧ આેગસ્ટ બાદ પણ નીકળી શકશે અમેરીકન લોકો: તાલિબાન

અને અમે તે સ્થિતિમાં છીએ કે તાલિબાને તે વાયદાને પૂર્ણ કરવો પડે.. સલીવને કહ્યું કે અમેરિકામાં તેટલી ક્ષમતા છે કે તે અફઘાનિસ્તામાં સેના તૈનાત કર્યા વગર ત્યાં આતંકવાદને કચડી શકે છે.. અફઘાનિસ્તાનમાં રહેલા 300 જેટલા અમેરિકનોએ દેશ છોડવાની વાત કહી છે.. ત્યારે અમે તેમને બહાર કાઢવા માટે પ્રયત્નશીલ છીએ.
READ ALSO
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ
- Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ
- કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતના પગલે ટ્રેનની સેફ્ટી સિસ્ટમ કવચ સામે સવાલ, સિસ્ટમે કામ ન કર્યું કે હતી જ નહીં
- Odisha Train Accident / ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીએમ મોદી અને રેલમંત્રીએ કરી સહાયની જાહેરાત, આવતીકાલે રેલ્વેમંત્રી લેશે મુલાકાત