બનાસકાંઠાના કાંકરેજના અરડુંવાડા રોડ પર આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત નિપજ્યુ છે. આસામ આર્મીના પેરા કમાન્ડોમાં ફરજ બજાવતા દિયોદરના વડિયા ગામના જવાન બાઈક લઈને પોતાના વતન આવતા હતા..તે સમયે રસ્તા પર આખલાએ અડફેટે લેતા તેમનું મોત થયું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો.
- કાંકરેજના અરડુંવાડા રોડ પર આખલો આવી જતાં બુલેટ ચાલકનું નીપજ્યું મોત
- આસામ આર્મીમાં પેરાકમાન્ડોમાં ફરજ બજાવતાં દિયોદરના વડિયા ગામના જવાન અમરતભાઈ માળીનું નીપજ્યું મોત
- આર્મી જવાન અસામથી ગાંધીનગર આવી ત્યાંથી બુલેટ લઈને આવતા હતા પોતાના વતન
- શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો
- અકસ્માતમાં જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી
READ ALSO
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા
- રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત
- વરસાદની મજા ડબલ કરી નાંખશે ચટપટા મસાલા પાવ, સાંજની ચા સાથે આ રેસિપી કરાવી દેશે મોજ
- શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો