ગુજરાતમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 9957 કેસ તો સુરત કોર્પોરેશનમાં 2981 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 2823 કેસ તો રાજકોટ કોર્પોરેશનમાં 1333 કેસો નોંધાયા છે. તો આજ રોજ 13 દર્દીઓનાં મોત નિપજ્યાં છે અને 10310 દર્દીઓ રિકવર થયાં છે.

રાજ્યમાં આજ રોજ નોંધાયા કુલ 55,798 એક્ટિવ કેસો
રાજ્યમાં કુલ 1,04,888 એક્ટિવ કેસો થઈ ગયા છે. તો 156 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો બીજી બાજુ 1,04,732 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે 8,86,476 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,199 એ પહોંચ્યો છે.

જિલ્લાવાર કોરોનાની સ્થિતિ :

છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના કેસોની વિગતો આપવામાં નથી આવતી :
દેશમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી ઓમિક્રોનના કેસોની વિગત આપવામાં આવી રહી નથી.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં