GSTV
Narmada Trending ગુજરાત

આદિવાસી પદયાત્રા નિષ્ફળ બનાવવા 2 આગેવાનની અટકાયત, 200 આદિવાસી પોલીસ સ્ટેશન પહોંચ્યા

એક તરફ આગામી બે દિવસ બાદ કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડીજી કોન્ફરન્સની શરૂઆત થવાની છે. તો બીજી તરફ આદિવાસીઓએ કેવડિયાથી પદયાત્રાનું આયોજન કર્યું હતું. જો કે બે આગેવાનોને ડિટેઈન કરી દેવાતા રેલી સ્થળે કોઈ ફરક્યું જ નહી અને ડીટેઈન કરાયેલા લોકોને જ્યાં લઈ જવાયા. તે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે 200થી વધુ આદિવાસીઓ પહોંચ્યા હતા. પોલીસે આદિવાસીઓની યાત્રાને નિષ્ફળ બનાવવા જ તેના આયોજકોની અટકાયત કરી હતી. આગામી 20, 21, 22 તારીખે કેવડિયા અને ગરુડેશ્વર તાલુકા બંધનું આદિવાસીઓએ એલાન કર્યું છે.

Related posts

માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી  મળી આઝાદી

Nakulsinh Gohil

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ

Hardik Hingu
GSTV