GSTV
Bhavnagar Trending ગુજરાત

સામાન્ય બોલાચાલીમાં 15 વર્ષના કિશોરે છરીના ઘા ઝીંકી કરી યુવકની હત્યા

ભાવનગરના પોપટનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રીના 15 વર્ષના કિશોરે એક વ્યક્તિની હત્યા કરી હતી. સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકીને મુન્નાભાઇની હત્યા નિપજાવી હતી. સી ડિવિઝન મથકના પીઆઇ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતકના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યામાં સગીરના પિતાએ પણ મદદગારી કરી હોવાથી પોલીસે બંન્નેની પિત્રા પુત્રની અટકાયત કરી હતી. બંનેના કોરોનાના ટેસ્ટ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

અયોધ્યામાં મંદિર નિર્માણ માટે નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવામાં આવ્યા

અયોધ્યા ખાતે બનનાર ભવ્ય મંદિરના નિર્માણમાં પવિત્ર યાત્રાધામો અને તીર્થોની માટી તેમજ પાણી મોકલવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગરના નિલમબાગ પેલેસમાંથી પણ આજે સંતો મહંતોના હસ્તે નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગરના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

વાસ્તુશાસ્ત્ર/ ઘર બનાવતી વખતે વાસ્તુના આ 6 નિયમો ધ્યાનમાં રાખો, કોઈ પણ અવરોધો વિના થશે જીવનમાં પ્રગતિ

HARSHAD PATEL

Animal સામે ટક્કર આપવા તૈયાર છે વિક્કી કૌશલની Sam Bahadur, ધડાધડ થઈ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગઃ જોઈ લો આંકડાઓ

HARSHAD PATEL

અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે

Rajat Sultan
GSTV