GSTV
Videos

કોંગ્રેસના અહેમદ પટેલે CM રૂપાણીને લખ્યો પત્ર, ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ

ખેડૂતોને નર્મદાનું પાણી ન આપવાના સરકારના નિર્ણય સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં અહેમદ પટેલે જણાવ્યું છે કે પાણી નહીં આપવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ જશે. આથી ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી આપવામાં આવે.

 

Related posts

PBKS vs KKR: કપ્તાન ગબ્બર ઉપર ભારે પડ્યો 12 કરોડનો આ ખેલાડી, રોહિત વિરાટે પણ નથી આપી વધુ તકઃ જોઈ લો વીડિયો

HARSHAD PATEL

મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા બીજી વખત માતા બનવા જઈ રહી છે? બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી

Vishvesh Dave

છોકરીએ આપી વાંચ્યા વગર IAS બનવાની ટિપ્સ, વીડિયો જોઈને લોકો થયા લોટપોટ

Siddhi Sheth
GSTV