GSTV
Videos

કોંગ્રેસના અહેમદ પટેલે CM રૂપાણીને લખ્યો પત્ર, ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ

ખેડૂતોને નર્મદાનું પાણી ન આપવાના સરકારના નિર્ણય સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં અહેમદ પટેલે જણાવ્યું છે કે પાણી નહીં આપવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ જશે. આથી ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી આપવામાં આવે.

 

Related posts

Video/ વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિની ધૂમ, વિદેશી પંડિતજીએ સંસ્કૃતમાં મંત્ર વાંચીને કરાવ્યા લગ્ન

Siddhi Sheth

આ જગ્યાએ 24 કલાક રહે છે અંધારું, નહાવા માટે મળે છે માત્ર 2 મિનિટ, મહિલાએ શેર કર્યો Video

Drashti Joshi

Viral Video/ ક્યારેય નહિ જોયું હોય આ પ્રકારનું રેસ્ટોરન્ટ, થપ્પડથી થાય છે સ્વાગત

Siddhi Sheth
GSTV