કેટલી હદે હિંદુસ્તાન નામ ખુંચતુ હશે, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની પર ડાન્સ કર્યો તો સ્કુલ જ બંધ કરાવી દીધી
પાકિસ્તાનની એક શાળામાં બાળકોએ બૉલીવુડ મૂવીનું ‘ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ગીત પર ડાન્સ કર્યો. જોકે આ ગીત પછી શાળાનું રજીસ્ટ્રેશનને સસ્પેન્ડ કરી દીધું છે. આ બાબત કરાચીની છે. જે સમયે બાળકો તેમની પ્રસ્તુતિ રજૂ કરી રહ્યા હતા તે…
ભાજપના નેતાઓને આપી દેવાઈ આ સૂચના, દેશમાં ઉભો થયો હતો નેગેટિવ માહોલ
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભાજપે પોતાના નેતાઓને સંયમ રાખવા માટે તાકીદ કરી છે. પાર્ટીએ નિર્દેશ આપ્યો છે કે, નેતાઓ યુધ્ધની વાત બિલકુલ ના કરે અને હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને મળીને તેમની પીડામાં ભાગીદાર બને. રાજકીય નિવેદનો આપવાથી દૂર…
પાકિસ્તાનનું આ શહેર જ્યાં છૂપાઈને બેઠો છે પુલવામા હુમલાનો મોસ્ટ વોન્ટેડ આતંકી
પુલવામા આતંકવાદી હુમલામાં દેશે પોતાના 40 સપૂતો ગુમાવ્યાં છે. આ ભયાનક હુમલા બાદ કલાકો પણ વિત્યા ના હતા કે આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી. આ એ આતંકી સંગઠન છે કે જેનો મૌલાના મસૂદ અઝહર છે. મૌલાના…
શહિદ જવાનનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ગુંજી ઉઠ્યો ભારત માતાનો જયજયકાર
પુલવામાના આતંકુ હુમલામાં શહીદ થયેલા શામલીના અમિતકુમાર કોરીનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચતા જ ભારત માતાનો જયજયકાર ગુંજી ઉઠ્યો. તમામ ગ્રામજનોએ શહીદ અમિતકુમારને અશ્રુભરી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી. આ પ્રસંગે પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહ તેમજ અન્ય નેતાઓ તેમજ અધિકારીઓ…
150 ઘરોમાં મોતને ભેટ્યા છે પતિઓ, કહેવાય છે “વિધવાનું ગામ”
થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશનાં સહારનપુર અને કુશીનગરમાં લઠ્ઠા કાંડમાં અસંખ્ય લોકોનાં મોતની ગોઝારી ઘટના બની છે. લઠ્ઠાકાંડ બાદ યુપી સરકારે દરોડા અને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા સહિતની કામગીરી કરી છે. પરંતુ યુપીનાં મૈનપુરી જિલ્લામાં એક ગામ એવું પણ છે….
રિલાયન્સે શહીદોનાં બાળકો માટે જે જાહેરાત કરી એ એક ગુજરાતી બિઝનેસમેન જ કરી શકે
રિલાયન્સ ફાઉન્ડેશન જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શહીદ સૈનિકોના પરિવારોને મદદ કરવા આગળ આવી ગયું છે. પ્રેસ દ્વારા ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે “એક નાગરિક અને કોર્પોરેટ નાગરિક હોવાના નાતે અમે અમારી સુરક્ષા દળો અને સરકારની પાછળ સંપૂર્ણપણે હંમેશા ઉભા છીએ.” શહીદો…
સાહેબ આ બે બાળકો દેખાય છે એને તો એ પણ નથી ખબર કે આ બધું શું થઈ રહ્યું છે
ગુરુવારે પુલવામા હુમલામાં ધોલપૂરાનાં ભાગીરથ સિંહ પણ વીરગતીને પામ્યાં છે. જેવા જ તેમની શહાદતના સમાચાર ઘર પહોંચ્યા કે ઘરમાં ગુસ્સો આવી ગયો હતો. ભગીરથને બાળપણમાં તેની માતાનો પ્રેમ મળ્યો ન હતો. ગામના લોકોએ કહ્યું કે શહીદ ભાગીરથ સિંહ જ્યારે લગભગ…
પુલવામા આત્મઘાતી બોમ્બરનો પરિવાર પણ શોકમાં, દીકરાની કરતૂત પર શર્મિદા
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા શેતાની હુમલામાં 40 જવાનો શહીદ થયા હોવાથી આખા દેશમાં આક્રોશ છે. આ ભયાનક હુમલાને અંજામ આપનારા 21 વર્ષનો આદિલ અહમદ ડાર કાશ્મીરનો રહેવાસી હતો. આ ઘટનાથી આદિલનો પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે. ડારના…
ઓપરેશન ઓલઆઉટ માટે આ હુમલો કાંટા સમાન, 200ને માર્યા છતાં 300 આતંકવાદીઓ હજુ કાશ્મીરમાં જ છે
પુલવામા હુમલો ઓપરેશન ઓલઆઉટને માટે સીધો પડકાર છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ તરફથી થઇ રહેલા દાવાઓ સામે સવાલ ઉઠ્યા છે. જો ઓપરેશન ઓલ આઉટથી આતંકવાદીઓને કમર તુટી ગઇ હતી તો પછી જૈશના આતંકવાદીઓ પુલવામા હુમલો કરવામાં કેવી રીતે સફળ થયા….
આંતકવાદીઓને તબાહ કરવા માટે સૈનિકો જે પગલા લેવાનાં છે તે સાંભળીને બોલશો કે ‘બરાબર છે’
જમ્મુ-કાશ્મીરની ધરતીને રકતરંજીત કરનારા પાકિસ્તાન સામે ભારત સરકાર કડક કાર્યવાહીનું આશ્વાસન આપી રહી છે. અને સાથે જ કહી રહી છે કે સેનાને કાર્યવાહી કરવા માટે ખુલી છૂટ અપાઇ છે. ત્યારે આવો જાણીએ કે પાકિસ્તાનને તેની ભૂલનો અહેસાસ કરાવવા માટે ભારતીય…
શહીદ બબલુ સંત્રાના પરિવારજનોના આક્રંદથી ગમગીન બન્યું વાતાવરણ, રિટાયરમેન્ટ બાદ વ્યવસાય કરવા માંગતા હતા
કાશ્મીરના આતંકી હુમલામાં પશ્ચિમ બંગાળના હાવડાના જવાન બબલુ સંત્રા પણ શહીદ થયા છે. ત્યારે શહીદ બબલુ સંત્રાને અંતિમ વિદાય આપવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. બહોળી સંખ્યામાં લોકોએ એકત્રિત થઇ હાથમાં તિરંગા લઇને પાકિસ્તાન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ શહીદ…
ઘડી ખમ્મા ગુજરાતીઓને, દરેક શહીદનાં પરિવારને 2.50 લાખ રૂપિયાની સહાય દ્વારા આપશે શ્રદ્ધાંજલિ
કાશ્મીરના પુલવામાં ખાતે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં CRPFના 41 બહાદુર જવાન શહીદ થયા છે. આ ઘટના ને લઈ દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહીદ પરિવારના વ્હારે સુરતના લોકો સામે આવ્યા છે. વીર મારુતિ જવાન ટ્રસ્ટ દ્વારા…
રાજસ્થાનમાં 150 ફાયટર પ્લેન ઉતર્યા : શું મોદી સરકાર કરી રહી છે તૈયારી, જાણો શું છે ઘટના
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં આક્રોશ વચ્ચે ભારતની પશ્ચિમ સરહદે વાયુસેનાના 150 જેટલા ફાઈટર પ્લેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ વિમાનોમાં જેગુઆરથી લઈને મિરાજ 2000, સુખોઈ-30 અને મીગ 29નો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના પોખરણમાં આજથી શરૂ થયેલી…
આ એજ વિસ્તાર છે કે જ્યાં સૈનિકો પર હુમલો કરવાનું સમગ્ર ષડયંત્ર રચાયું હતું
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ષડયંત્રમાં સામેલ હોવાની આશંકાએ અવંતિપોરા અને તેની આસપાસના વિસ્તારમાંથી 15 લોકોની અટકાયત કરી છે. આ શકમંદોની અટકાયત બાદ સુરક્ષા એજન્સીઓ તેમની પૂછપરછ કરી છે. તેમનું પાકિસ્તાનમાં કનેકશન…
સોમવારે ડ્યુટી જોઈન કરી અને ગુરૂવારે ડ્યુટી સાથે જીવન પણ છોડવું પડ્યું
કાશ્મીરના આતંકી હુમલામાં રાજસ્થાનના પાંચ જવાનો શહીદ થયા છે. જેમાં ધૌલપુર જિલ્લાના જૈતપુર ગામના ભાગીરથનો પણ સમાવેશ થાય છે. શહીદ ભાગીરથનો પાર્થિવ દેહ આજે તેમના વતન જૈતપુરમાં આવી પહોંચતા અશ્રુના ઘોડાપુર ઉમટ્યા હતા. ગ્રામજનો તેમજ આસપાસથી આવેલા અનક લોકોએ ભારે…
ભારત કરશે કાર્યવાહી તો થશે વળતો હુમલો, નાપાક પાકિસ્તાને કરી રાખી છે આ તૈયારી
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના તાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાઇ રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુપ્તચર વિભાગ તરફથી જે એલર્ટ મળી રહ્યા હતા. તેને જોતા આ ષડયંત્રમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને પાકિસ્તાની સેના પણ સામેલ હતી. પુલવામા…
સર્વપક્ષીય બેઠક પૂર્ણ, વિપક્ષે કહ્યું અમે સરકાર અને દેશની સાથે ઉભા છીએ
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરના પ્રજાજનોમાં પાકિસ્તાન સામે બદલો લેવાની માંગણી પ્રબળ બની રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ફરી એક વખત આતંકવાદીઓને કડક સજા આપવાની ખાતરી આપી છે. મહારાષ્ટ્રના યવતમાલમાં જાહેર સભાને સંબોધવા પીએમ મોદીએ પુલવામાના આતંકવાદી હુમલા અંગે…
ધારો કે તમે શહીદોને શ્રદ્ધાંજલિ આપો છો અને કોઈ બાજુમાં આવીને બોલે કે ‘પાકિસ્તાન જીંદાબાદ’, અહીં એવું થયું અને….
મહારાષ્ટ્ર સ્થિત પૂણેમાં એક રેલવે કર્મચારીને પાકિસ્તાનના સમર્થનવાળા સૂત્રોનો આરોપ લગાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, 39 વર્ષીય ઉપેન્દ્રકુમાર વીર બહાદુર સિંઘ લોનાવલામાં રહે છે એણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાં હતાં. આ સમય દરમિયાન કેટલાક સ્થાનિક લોકો પુલવામા…
વાહ રે રૂપાણી સરકાર: વીજ ખરીદીમાં મસમોટા કૌભાંડો, 3.16 રૂપિયાનો કરાર અને ચૂકવ્યા રૂ. 4.09
છત્તીસગઢની વીજ ઉત્પાદન કરતી કંપની જીએમઆર ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડને ગુજરાત સરકારની વીજ કંપનીઓ પાસેનો વધારાનો કોલસો આપીને યુનિટદીઠ રૂપિયા ૩.૧૬ના ભાવે વીજળી ખરીદવાનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા પછી પણ યુનિટદીઠ રૂપિયા ૪.૦૯નો ભાવ ચૂકવીને વીજળી ખરીદવાનું મસમોટું કૌભાંડ ગુજરાત ઉર્જા…
પીએમ મોદીએ આપી ખાતરી કહ્યું, જવાનો પર ભરોસો રાખો… સેનાને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે
પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચી ગયા છે. જ્યાં લોકોએ તેમનું સ્વાગત ત્રિરંગો લહેરાવીને કર્યું છે. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરના પ્રજાજનોમાં પાકિસ્તાન સામે બદલો લેવાની માંગણી પ્રબળ બની…
આંતકવાદીઓને ભોંય ભેગા કરીને ધૂળ ચટાવનાર જવાનોને ઓળખો છો? જોઈ લો આ લિસ્ટ
બાહ્ય અને આંતરીક ધમકીઓથી ભારત અનેક પડકારોનો સામનો કરે છે. તે જ સમયે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ ફોર્સ (સીએપીએફ) ના સશસ્ત્ર દળો 24 કલાક માટે દેશની સુરક્ષા માટે હંમેશા ખડે પગે છે. તેઓ દેશને સલામતી પૂરી પાડે છે. જો જાણો ભારતમાં…
પુલવામામાં થયેલા શહીદોના પાર્થિવ દેહ આવ્યા વતને, એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલિ
પુલવામામાં બિહારના બે જવાનો રતનકુમાર ઠાકુર અને સંજયકુમાર સિન્હાએ શહીદી વહોરી છે. ત્યારે બંને શહીદોના પાર્થિવ દેહ વતન આવી પહોંચ્યા. પટનાના એરપોર્ટ પર મુખ્યપ્રધાન નીતિશકુમાર તેમજ સરકારના અન્ય ટોચના અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. Bihar: CM Nitish…
હું ફોન પર વાત કરતી હતી અને ધડામ અવાજ આવ્યો, ફોન કટ થઈ ગયો
પુલવામા હુમલાના શહીદોના ઘરમાં માતમ પ્રસરેલો છે. આજે શહીદોના મૃતદેહ તિરંગામાં લપેટાઈને તેમના ઘરે પહોંચ્યા છે. આ પૈકીના એક કાનપુરના શહીદ પ્રદીપસિંહ યાદવની પત્નીએ તો પતિનો જીવ લેનાર બ્લાસ્ટના ધડાકાને ફોન પર જ સાંભળ્યો હતો. આત્મઘાતી આતંકવાદીએ બ્લાસ્ટ કર્યો ત્યારે…
PM મોદીએ શુક્રવારે લીલી ઝંડી આપી એ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન એક જ દિવસમાં ખોટકાણી, આમ જનતા તો…
ભારતની સૌથી ઝડપી ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ની પ્રસ્થાનના 24 કલાકની અંદર જ ખોટકાણી છે. વારાણસીથી પરત આવતી આ સુપરફાસ્ટ ટ્રેન દિલ્હીથી આશરે 200 કિલોમીટર દૂર હતી અને ટુંડલા જંકશનના આવતા પહેલા જ 18 કિમી દૂર ખરાબ થઈ ગઈ. એક…
પુલવામાના હુમલાને લઈને સર્વપક્ષીય બેઠકનો પ્રારંભ, આ નેતાઓ છે ઉપસ્થિત
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સરકારે યોજેલી સર્વપક્ષીય બેઠકનો પ્રારંભ થયો છે. ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઇ રહેલી આ બેઠકમાં વિપક્ષની પાર્ટીઓને પુલવામાના આતંકી હુમલા અંગે જાણકારી આપવામાં આવશે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાં વિશે…
Big breaking: આંતકવાદીઓનો અડ્ડો ઝડપાયો, સૈનિકો હવે ગણી ગણીને બદલો લેશે
પુલવામા હુમલાની તપાસ જેમ આગળ ચાલી રહી છે એમ એમ આતંકવાદીઓનું લોહિયાળ ષડયંત્ર ખુલ્લુ થઈ રહ્યું છે. એનઆઈએની તપાસમાં તે મળી આવ્યું છે કે જમ્મુ અને શ્રીનગરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 20 થી 25 કિલોમીટરની ત્રિજ્યામાં આતંકવાદીઓ પોતાની હોટ બેડ પાથરીને…
જુઓ આ નાપાક પાકને: પાકિસ્તાની સેનાએ ભારત પર હુમલો કરાવવા માટે તો રજા પણ કેન્સલ કરી દીધી, IAS પણ શામેલ
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના તાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાઇ રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુપ્તચર વિભાગ તરફથી જે એલર્ટ મળી રહ્યા હતા. તેને જોતા આ ષડયંત્રમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને પાકિસ્તાની સેના પણ સામેલ હતી. પુલવામા…
PM મોદીનો એક એક નિર્ણય પાકિસ્તાનને હચમચાવી નાખશે, તમને પ્રશ્ન હોય કે શું કર્યું તો વાંચો આ સમાચાર
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આવો જાણીએ પુલવામા હુમલા બાદ સરકારે અત્યાર સુધી ક્યાક્યા પગલા ભર્યા છે. પુલવામામાં સીઆરપીએફના જવાનોની…
પુલવામાં હુમલા બાદ મોદી સરકારે લીધા આ 9 મોટા નિર્ણય, આજે આર-યા- પારનો થશે ફેંસલો
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આવો જાણીએ પુલવામા હુમલા બાદ સરકારે અત્યાર સુધી ક્યાક્યા પગલા ભર્યા છે. પુલવામામાં સીઆરપીએફના…
પુલવામા હુમલાના બીજા માસ્ટર માઈન્ડનો ખુલાસો, મસૂદ સાથે છે આ સંબંધ
પુલવામા હુમલાના બીજા માસ્ટર માઈન્ડનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ હુમલાનો બીજો માસ્ટર માઈન્ડ મસૂદનો ભત્રીજો ઉમેર છે. જાણકારી અનુસાર વિસ્ફોટમાં ઈકો કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે…